ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? એલેક્ઝાન્ડર કાકાસાહેબ કાલેલકર ડૉ. ચેખોવ ફાધર વાલેસ એલેક્ઝાન્ડર કાકાસાહેબ કાલેલકર ડૉ. ચેખોવ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી સારંગ, કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? રાજેન્દ્ર શાહ રમણ શાહ કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણ શાહ કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ અખો ધીરો ભગત ભોજા ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP