ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

એલેક્ઝાન્ડર
ડૉ. ચેખોવ
કાકાસાહેબ કાલેલકર
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
રમણલાલ દેસાઇ
નરહરિ પરીખ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP