ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

એલેક્ઝાન્ડર
ડૉ. ચેખોવ
ફાધર વાલેસ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બે ખુદાઈ ખિદમતગારો
વીર વલ્લભભાઈ
બારડોલી સત્યાગ્રહનો
જલિયાંવાલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર
અમૃતલાલ શેઠ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

ધીરુ પરીખ
બ. ત્રિભુવનદાસ લુહાર
પન્ના નાયક
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP