ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

મહેન્દ્રસિંહ પરમાર
પન્નાલાલ પટેલ
અરવિંદ પંડ્યા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

દરબાર પુંજાવાળા
ઈવા ડેવ
હસુ યાજ્ઞિક
મૂકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
'મુંબઈ સમાચાર' ના સ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP