ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્નાલાલ પટેલ
અરવિંદ પંડ્યા
મહેન્દ્રસિંહ પરમાર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

રતિલાલ બોરીસાગર
અશોક ચાવડા
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

હરિવલ્લભ ભાયાણી
ભગવાનદાસ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP