ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

મણિલાલ દ્વિવેદી
કલાપી
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત
ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતાજી
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
ઉમાશંકર જોષી - શ્રવણ
બાલાભાઈ દેસાઈ- સેહની
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP