ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરીને ઈ.સ. 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો ? પદ્મવિભુષણ કુમાર રણજિતરામ વિદ્યાસભા પદ્મવિભુષણ કુમાર રણજિતરામ વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર અશોક દવે જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP