ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? વાંસા સમૌ બ્રાહ્મણવાડા ધરમપુર વાંસા સમૌ બ્રાહ્મણવાડા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? પ્રવાસગ્રંથ નિબંધ નવલકથા જીવનચરિત્ર પ્રવાસગ્રંથ નિબંધ નવલકથા જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? ધૂમકેતુ પન્નાલાલ પટેલ પેટલીકર રા.વિ.પાઠક ધૂમકેતુ પન્નાલાલ પટેલ પેટલીકર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? ભગવતીકુમાર શર્મા સુરેશ દલાલ તારક મહેતા કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા સુરેશ દલાલ તારક મહેતા કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ આનંદશંકર ધ્રુવ સ્વામી સચ્ચિદાનંદ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP