ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? બ્રાહ્મણવાડા વાંસા સમૌ ધરમપુર બ્રાહ્મણવાડા વાંસા સમૌ ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી કલાપી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી કલાપી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બાવળા ધંધુકા હીરાપુર માંડવી બાવળા ધંધુકા હીરાપુર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP