ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ ફાતિમા સલમા શરીફા મરિયમ ફાતિમા સલમા શરીફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી અનિલ જોષી કિશોર મકવાણા રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ચૌલાદેવી છિન્નપત્ર પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ચૌલાદેવી છિન્નપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP