ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? નગદ નારાયણ નવુ લોહી કાન્તા સુરભિ નગદ નારાયણ નવુ લોહી કાન્તા સુરભિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP