ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી સુંદરમ્ રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દર્શક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહરાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP