ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ જયશંકર જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ હરગોવિંદ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

મયારામ શંભુનાથ
રણછોડદાસ
લાલદાસ કડિયા
લલ્લુભાઈ જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ઉશનસ્
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP