ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? વજુ કોટક રતિલાલ બોરીસાગર તારાબહેન મોડક બકુલ ત્રિપાઠી વજુ કોટક રતિલાલ બોરીસાગર તારાબહેન મોડક બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી કનૈયાલાલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP