ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે
કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

હૃદયવીણા
હૃદયરુદિતશતકમ્
વિધિકુણ્ઠિતમ્
સ્ક્રેપબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રાજેન્દ્ર શાહ
મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
શાંતિલાલ શાહ
મધુસૂદન પારેખ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

મૂળશંકર મુલાણી
ડાહ્યાભાઈ
રણછોડભાઈ ઉદયરામ દવે
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP