ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવન ત્રિવેદી
કરસનદાસ માણેક
શિવાનંદ અધ્વર્યુ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP