ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કુરબાનીની કથાઓ કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના કુરબાનીની કથાઓ કોઈનો લાડકવાયો સિંધુડો યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ રાનમાં - ધ્રુવ ભટ્ટ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP