ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
વારી જાઉં રે સુંદર શ્યામ
જે કોઈ પ્રેમ અંશ અવતરે
શ્યામ રંગ સમીપે ન જાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

હરીન્દ્ર દવે
ભુપત વડોદરિયા
ચંદ્રકાંત બક્ષી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP