ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દુલાભાયા કાન્ત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દુલાભાયા કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-2, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોશી કલાપી મીરાંબાઈ નિરંજન ભગત ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP