ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટિયા
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

પ્રભાશંકર રવિશંકર બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

સ્નેહી પરમાર
કરસનદાસ માણેક
હરિન્દ્ર દવે
લાલજી બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP