ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ નર્મદ સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ સુરેશ દલાલ હરીશંકર દવે હસુભાઈ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ શામળ દયારામ પ્રીતમ ભાલણ શામળ દયારામ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? બેફામ સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP