ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ દસમા અને બારમા આઠમ અને દસમા સાતમા અને ચૌદમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા જ્યોતિધામ વળાવી બા આવી પરકમ્મા તને ઓળખું છું, મા જ્યોતિધામ વળાવી બા આવી પરકમ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા શિવપુરાણ કૈવલ્યગીતા દશમસ્કંધ પ્રેમરસગીતા શિવપુરાણ કૈવલ્યગીતા દશમસ્કંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1983 1984 1981 1982 1983 1984 1981 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP