ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

વિકલ્પવાચક
કારણવાચક
અવતરણવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

જાળ પાથરી દેવી
આવનારનું સ્વાગત કરવું
કાવતરું કરવું
ખોળો પાથરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP