ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
ભવની ભવાઈ-કેતન મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
કાશીનો દીકરો-કાંતિ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP