ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ?

પ્રત્યાયન
સરસ્વતીસદન
વિદ્યાયન
શિક્ષાસેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

શ્રીમદ રાજચંદ્ર
ઈચ્છારામ દેસાઈ
ગૌરીશંકર જોષી
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

શાંતિ શાહ
કૈલાસ બાજપેયી
નારાયણ સુર્વે
પીરઝાદા અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP