ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો સીધાં ચઢાણ મારી હકીકત બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. અબ્દુલ ગની હુસેન ગની ઇલિયાસ ગની કરીમ ગની અબ્દુલ ગની હુસેન ગની ઇલિયાસ ગની કરીમ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? કરણઘેલો સરસ્વતીચંદ્ર ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP