ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
ભાગ્યેશ જ્હા
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

પગ ભારે થવો
માર્ગ કરવો
લુઢકી જવું
કરમ ફૂટેલા હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP