ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાનેતર પાલવ મીંઠળ સાડી પાનેતર પાલવ મીંઠળ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવચેતન કુમાર અખંડ આનંદ નવનીત સમર્પણ નવચેતન કુમાર અખંડ આનંદ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક શ્રીધરાણી કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? રાજા સુજાણ રખીદાસ બાદશાહ રાજા સુજાણ રખીદાસ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP