ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

સુરેશ જોષી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ચંદ્રકાંત બક્ષી
આનંદશંકર ધ્રુવ
સ્વામી સચ્ચિદાનંદ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

રમણલાલ શાહ
માધવ રામાનુજ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP