ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે નાનાલાલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. ડભોઈ વડનગર તળાજા અમદાવાદ ડભોઈ વડનગર તળાજા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP