ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

નટવરલાલ બુચ
જયંત કોઠારી
ધના ભગત
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP