પુરસ્કાર (Awards) ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને કયા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો ? 1955 1956 1958 1960 1955 1956 1958 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી વિજ્ઞાન સાહિત્ય અને પત્રકારત્વ ટેકનોલોજી ખેતી વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1994 1995 1993 1996 1994 1995 1993 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP