પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

પ્રતિભા રે
ડૉ.રઘુવીર ચૌધરી
ભાલચંદ્ર નામદે
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

University Grants Commission
Council for scientific and industrial Research
Indian institute of Science
Defence Research and Development Organization

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP