પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ દાસી જીવણ એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1975 1991 1963 1965 1975 1991 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1995 1996 1993 1994 1995 1996 1993 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતવીર કોચ, શિક્ષક અમ્પાયર, અધિનિર્ણાયક રમત સંબંધિત સંપાદક રમતવીર કોચ, શિક્ષક અમ્પાયર, અધિનિર્ણાયક રમત સંબંધિત સંપાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. ભગવાનદાસ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP