પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ? બુકર પ્રાઈઝ સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ બુકર પ્રાઈઝ સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ? કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી કેદારનાથ સિંઘ ભાલચંદ્ર નેમાડે પ્રતિભા રાય રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ નાલંદા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે ? વિજ્ઞાન સાહિત્ય આરોગ્ય સેવા સમાજસેવા વિજ્ઞાન સાહિત્ય આરોગ્ય સેવા સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP