પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1961 1964 1963 1962 1961 1964 1963 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સાહિત્ય અને શિક્ષણ સર્જરી ન્યૂરોલોજી પત્રકારત્વ સાહિત્ય અને શિક્ષણ સર્જરી ન્યૂરોલોજી પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP