પુરસ્કાર (Awards) ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેગ્સેસે એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ભાઈલાલભાઈ પટેલ ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ પાંડુરંગ આઠવલે ભાઈલાલભાઈ પટેલ ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ પાંડુરંગ આઠવલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1981 અને રૂ. 2,00,000 1961 અને રૂ. 5,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1961 અને રૂ. 5,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 7,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે. નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ નાલંદા એવોર્ડ પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ દાસી જીવણ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? પત્રકારત્વ સર્જરી ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ સર્જરી ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP