પુરસ્કાર (Awards) સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી વેણુગોપાલ પનીકર જ્યોતીન્દ્ર વિદ્યાર્થી કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી વેણુગોપાલ પનીકર જ્યોતીન્દ્ર વિદ્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે ? બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે બાળમજુરી સામે લડત ચલાવવા માટે સમુદાય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસ કરવા માટે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હોમી ભાભા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. સી. વી. રામન ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હોમી ભાભા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? અનિલ જોષી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોષી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મધર ટેરેસાને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું ? 1980 1972 1977 1979 1980 1972 1977 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP