ભારતનું બંધારણ (Constitution Of India)
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP