કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ?

રવાંડા
નાઇજર
નાઇજીરીયા
કોંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ?

કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો
વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું
કોરોનાથી પ્રાણીઓને બચાવવા
કોરોનાનું રસીકરણ વધારવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

સંગીત
નાટ્યકાર
ચિત્રકલા
અભિનય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP