ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 9 થી 10% 5 થી 6% 2 થી 4% 7 થી 8% 9 થી 10% 5 થી 6% 2 થી 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરઝી હકુમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ? 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 નવેમ્બર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ બાઈ હરિરની વાવ મલિક શાબાનની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. એક પણ નહીં બૌદ્ધ શિવવાદ વૈષ્ણવવાદ એક પણ નહીં બૌદ્ધ શિવવાદ વૈષ્ણવવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? દુલાભાયા કાગ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કાન્ત દુલાભાયા કાગ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP