ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

સૈયદ આલમની મસ્જિદ
બાઈ હરિરની વાવ
મલિક શાબાનની મસ્જિદ
ચાંપાનેરની નગીના મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

કૃપાશંકર પંડિત
અંબાલાલ સાકરલાલ દેસાઈ
ગોકળદાસ પારેખ
ચતુરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP