ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 5 થી 6% 9 થી 10% 2 થી 4% 7 થી 8% 5 થી 6% 9 થી 10% 2 થી 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કર્ણદેવ કુમારપાળ ચામુડરાજ દુર્લભરાજ કર્ણદેવ કુમારપાળ ચામુડરાજ દુર્લભરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ રવિશંકર મહારાજ ગાંધીજી વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી વોટ્સન મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી વોટ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? ભાવસિંહજી- I તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ભાવસિંહજી- I તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP