ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?

તૈમુર
અલાઉદ્દીન ખીલજી
ચંગીઝખાન
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ?

ડૉ. ચંદુલાલ દેસાઈ
છોટુભાઈ પુરાણી
રામપ્રસાદ શાહ
અંબુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP