ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

અસરકારક માંગનો અભાવ
માંગનો અભાવ
પુરવઠાનો અતિરેક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

ગ્રેજ્યુએટ
પ્રાથમિક
માધ્યમિક
K.G.I.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ?

તમિલનાડુ
કેરળ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

1,078 રૂ.
972 રૂ.
1,407 રૂ.
831 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP