ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. આદિત્ય ધ્રુવ કામિની વિક્રમ આદિત્ય ધ્રુવ કામિની વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ મંગળદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. વાયવ્ય અગ્નિ નૈઋત્ય ઈશાન વાયવ્ય અગ્નિ નૈઋત્ય ઈશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા. ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 3 માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 3 માત્ર 1 માત્ર 2 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 1,2,3,4 & 5 1,2,3 & 4 1,2 & 3 1,3,4 & 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? રુદ્રદામન સમ્રાટ અશોક સ્કંદગુપ્ત આપેલ તમામ રુદ્રદામન સમ્રાટ અશોક સ્કંદગુપ્ત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP