ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

રસિકલાલ પરીખ
નારાયણભાઈ પટેલ
ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

મીઠાનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ધરાસણાનો સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ?

ચીમનભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP