ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

મહાત્મા ગાંધી
ઈંદુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાયા સર્જક
લલિત નિબંધકાર
મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP