ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP