ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

રવિશંકર રાવળ
બંસીલાલ વર્મા
શિવ પંડ્યા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP