ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ પ્રેમાનંદ નર્મદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? વજુ કોટક કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ વજુ કોટક કરસનદાસ માણેક દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP