ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1972 1973 1971 1974 1972 1973 1971 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ કવિ કાન્ત ભોજા ભગત નર્મદ કવિ દલપતરામ કવિ કાન્ત ભોજા ભગત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ ચિનુ મોદી નગીનદાસ પારેખ હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP