ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ પન્ના નાયક બળવંતરાય ઠાકોર બ. ત્રિભુવનદાસ લુહાર ધીરુ પરીખ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ભારતનો ટંકાર ચતુર મોટા ગુલાબસિંહ ભોળો ભાભો ભારતનો ટંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા ગોળમેજી પરિષદ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP