ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

પન્ના નાયક
ધીરુ પરીખ
બ. ત્રિભુવનદાસ લુહાર
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

નરસિંહરાવ દિવેટીયા
દુર્ગારામ મહેતા
મણિલાલ દ્વિવેદી
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

ભીમો, ચાંદા : જનમટીપ
માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
સુખલાલ, સુશીલા : વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP