ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

રામનારાયણ પાઠક - મનોવિહાર
કનૈયાલાલ મુનશી - પૂર્વાપર
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

સ્વામી આનંદ
દયારામ
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
અંબાલાલ દેસાઈ
વજુ કોટક
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP