ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી અંબાલાલ દેસાઈ વજુ કોટક કેશવ હર્ષદ ધ્રુવ કૃષ્ણલાલ શ્રીધરાણી અંબાલાલ દેસાઈ વજુ કોટક કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP