ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ગરબા થાળ આરતી ચાબખા ગરબા થાળ આરતી ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? સરાણિયો કજોડા જૂઠણ શૂરો રાઠોડ સરાણિયો કજોડા જૂઠણ શૂરો રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી નામદેવ-ગુજરાત મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા રામાનંદ-વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP