ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

કનૈયાલાલ મુનશી - પૂર્વાપર
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
રામનારાયણ પાઠક - મનોવિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા
રામાનંદ-વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP