ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
જેવી સોબત તેવી અસર પડે
સાવ કંગાળ હોવું
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

આનાકાની કરવી
વિજય મેળવવો
વધારી વધારીને બોલવું
અસત્યનું આચરણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP