ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ અખો નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ અખો નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. નટવરલાલ બુચ ધના ભગત ચુનીલાલ મડિયા જયંત કોઠારી નટવરલાલ બુચ ધના ભગત ચુનીલાલ મડિયા જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? વૈશંપાયન ઘાયલ દૂરબીન રાજહંસ વૈશંપાયન ઘાયલ દૂરબીન રાજહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ નર્મદ કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો. છપ્પા કાફી પદ ગીત છપ્પા કાફી પદ ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP