કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે.
બંને સાચા છે
PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રામનાથ કોવિંદ
શ્રી આચાર્ય દેવવ્રત
શ્રી વિજયભાઈ રૂપાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તરૂણ ગોગોઈનું નિધન થયું છે, તેઓ કયા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ?

અરુણાચલ પ્રદેશ
મણિપુર
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ?

બાલાસાહેબ વિખે પાટીલ
બીના અગ્રવાલ
સૈયદ અહમદ
જશવંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP