ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1902ના કૉંગ્રેસ અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ કોણ હતા ?

અંબાલાલ સાકરલાલ પટેલ
ત્રિભોવનદાસ માળવી
ગોપાળદાસ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ?

મહત્તર
દ્રાંગકિ
આયુક્ત
ઉપરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP