ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધુસૂદન ઠાકરનું તખલ્લુસ કયું છે ? મધુરો ટહુકો મધુરાય માધવ મધુવન મધુરો ટહુકો મધુરાય માધવ મધુવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? ટી. એસ. એલિયલ ઉદગ્રીવ નિષ્કુળાનંદ સાત મહાકાવ્યો ટી. એસ. એલિયલ ઉદગ્રીવ નિષ્કુળાનંદ સાત મહાકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP