ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

દલપતરામ
ગુલફામ
બાલાશંકર કંથારિયા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
કાન્તિ ભટ્ટ
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

આપેલ પૈકી કોઇ નહીં
જૈન હસ્તપ્રત
ઓશોની આત્મકથા
નેપાળની પૌરાણિક રાજધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP