ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ? રવિશંકર રાવળ ઉમાશંકર જોશી બચુભાઈ રાવત હાજી મોહમદ અલારખિયા શિવજી રવિશંકર રાવળ ઉમાશંકર જોશી બચુભાઈ રાવત હાજી મોહમદ અલારખિયા શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? સુરત મુજ ઘાયલ ભૂમિ નિર્લેપ ઉજાગરો અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ નિર્લેપ ઉજાગરો અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રમેશ પારેખ રાવજી પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ રાવજી પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. મનની કળા શબ્દની કળા કાનની કળા હૃદયની કળા મનની કળા શબ્દની કળા કાનની કળા હૃદયની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? રામદાસ સહજાનંદ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી રામદાસ સહજાનંદ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP