ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP