ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી સરદાર પટેલ અંગ્રેજો ભારતની પ્રજા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી મકરંદ દવે ધ્રુવ ભટ્ટ વેણીભાઈ પુરોહિત અબ્બાસ વાસી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ અનુભવબિંદુ મદનમોહના પિંગળ પ્રવેશ સુભદ્રાહરણ અનુભવબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP