ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

લાલજી બ્રહ્મભટ્ટ
સ્નેહી પરમાર
કરસનદાસ માણેક
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP