ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

રોમિયો એન્ડ જુલિયટ
મેકબેથ
હેમલેટ
ઓથેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

બાપુસાહેબ ગાયકવાડ
દુલા ભાયા કાગ
ધીરો ભગત
દાસી જીવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP