ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1954 1952 1953 1951 1954 1952 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? સાત મહાકાવ્યો ઉદગ્રીવ ટી. એસ. એલિયલ નિષ્કુળાનંદ સાત મહાકાવ્યો ઉદગ્રીવ ટી. એસ. એલિયલ નિષ્કુળાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી જયભિખ્ખુ પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી જયભિખ્ખુ પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા કેલીડોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? ધૂમકેતુ સુકાની કવિ કાન્ત વિલાપી ધૂમકેતુ સુકાની કવિ કાન્ત વિલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP