ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ ચાંપાનેરની નગીના મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? યુધિષ્ઠિર ચીમનભાઈ પટેલ કર્ણ આપેલ માંથી કોઈ નહીં યુધિષ્ઠિર ચીમનભાઈ પટેલ કર્ણ આપેલ માંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મીરાબેન મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ મીરાબેન મહાદેવભાઈ દેસાઈ દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP