ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 રાણા વીરસિંહ રૂડા દેવી એક પણ નહિ ભીમદેવ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? પરિહાર વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ પરિહાર વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર વડનગર પાવાગઢ અમદાવાદ સિદ્ધપુર વડનગર પાવાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? તાજુદ્દીન તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ મહમદ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ મહમદ તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP