ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સ્થાનિક અધિકારી-કુમારામાત્ય સેનાપતિ-દંડનાયક મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સ્થાનિક અધિકારી-કુમારામાત્ય સેનાપતિ-દંડનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 17મી 19મી 16મી સદી 18મી 17મી 19મી 16મી સદી 18મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? સોલંકી વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ મૈત્રક વંશ ચાવડા વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? તખતસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખતસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર ગુરુવાર રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર રવિવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP