ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કુંવરજીભાઈ
અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

પર્ણદત્ત
તુરાષ્યા
પુષ્પગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.
ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP