ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ? 1 એપ્રિલ, 1963 24 એપ્રિલ, 1993 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 1 એપ્રિલ, 1963 24 એપ્રિલ, 1993 1 જાન્યુઆરી, 1960 2 ઑક્ટોબર, 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1934 1930 1932 1928 1934 1930 1932 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી -1975 ભૂકંપ - 2001 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી -1975 ભૂકંપ - 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? કલકત્તા મુંબઈ અમદાવાદ સુરત કલકત્તા મુંબઈ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP