ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ પહેલો પિસલદેવ કુમારપાળ વીર ધવલ ભીમદેવ પહેલો પિસલદેવ કુમારપાળ વીર ધવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? પાલિતાણા ભદ્રેશ્વર તારંગા હસ્તગિરિ પાલિતાણા ભદ્રેશ્વર તારંગા હસ્તગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? નગવાડા જૈસવાડા માણેકવાડા ઝીંઝુવાડા નગવાડા જૈસવાડા માણેકવાડા ઝીંઝુવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP