ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ? નાગભટ્ટ -I મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II નાગભટ્ટ -I મીહિરભોજ નાગભટ્ટ - II નાગભટ્ટ - II વિક્રમાદિત્ય - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ડો. જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થતા RBI એ લીડ બેન્ક યોજના કયારે શરૂ કરી ? 1973 1971 1969 1975 1973 1971 1969 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP