ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
રસિકલાલ પરીખ
ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

નાગભટ્ટ -I
મીહિરભોજ નાગભટ્ટ - II
નાગભટ્ટ - II
વિક્રમાદિત્ય - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?

ડો. જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઇ
ચીમનભાઈ પટેલ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP