ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ નારાયણભાઈ પટેલ ઉછંગરાય ઢેબર રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. નૈઋત્ય ઈશાન અગ્નિ વાયવ્ય નૈઋત્ય ઈશાન અગ્નિ વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ કોને મળતી આવે છે ? ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ઇન્દ્રદેવ હનુમાનજી ભગવાન શિવ શ્રીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મરાઠા સલ્તનત મુઘલ બ્રિટીશ મરાઠા સલ્તનત મુઘલ બ્રિટીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? શામળદાસ ગાંધી મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી સરદાર પટેલ શામળદાસ ગાંધી મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP