ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. ખારશેદજી ફેરદુનજી પારેખ શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી ખારશેદજી ફેરદુનજી પારેખ શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્ષત્રપો અને મૈત્રકો ___ હતા. વૈષ્ણવ બૌદ્ધધર્મી શૈવ શાક્ત વૈષ્ણવ બૌદ્ધધર્મી શૈવ શાક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? મૈત્રક વંશ ચાવડા વંશ વાઘેલા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ચાવડા વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ? કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ પ્રવીણ લહેરી કૈલાશનાથન ડૉ.પી.કે.દાસ આર. એમ. પટેલ પ્રવીણ લહેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP