ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

દાદુ
રંગલો
નાયક
ઠાકર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શામળાજીનો મેળો
શિવરાત્રીનો મેળો
ભવનાથનો મેળો
જન્માષ્ટમીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

ભગવતીકુમાર શર્મા
મહમ્મદ માંકડ
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP