ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

રંગલો
ઠાકર
દાદુ
નાયક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ભોગીલાલ ગાંધી
શાંતિલાલ શાહ
ચુનીલાલ શાહ
સચ્ચિદાનંદ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી
શ્રી ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ગાંધીજી
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
કે.કા.શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP