ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
આપેલ પૈકી એક પણ નહીં
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા
પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP