ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. સુરત ડભોઇ વઢવાણ શિનોર સુરત ડભોઇ વઢવાણ શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ડભોઇ ચાંપાનેર જુનાગઢ વડનગર ડભોઇ ચાંપાનેર જુનાગઢ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? મહાકવિ પ્રેમાનંદ નર્મદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ મહાકવિ પ્રેમાનંદ નર્મદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ સુમતિગણિ દયાશ્રય વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ સુમતિગણિ દયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર આત્મકથા યાત્રાવર્ણન એકાંકી જીવનચરિત્ર આત્મકથા યાત્રાવર્ણન એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP