ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? કથ્થક મણીપુરી ફૂચિપુડી ભરત નાટ્યમ કથ્થક મણીપુરી ફૂચિપુડી ભરત નાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી ધંધૂકા બામણા મહુવા વડાલી ધંધૂકા બામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના ગોરજ નિશિથ ગંગોત્રી પ્રાચીના ગોરજ નિશિથ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 આયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP