ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે
દુનિયાનો છેડો ઘર
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વાડીલાલ ડગલી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
વિજયરાય વૈદ્ય
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

પ્રવીણ દરજી
વજુ કોટક
રસિકલાલ પરીખ
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

કેશવલાલ ધ્રુવ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
૨.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP