ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ગોરા ઘરેબાહિરે ગીતાંજલિ નૈવેધ ગોરા ઘરેબાહિરે ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રવીણ દરજી વજુ કોટક રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ પ્રવીણ દરજી વજુ કોટક રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP