ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

દાનવોને
દેવોને
રાજાઓને
સગા-સંબંધીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

રાજેન્દ્ર શાહ
ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભગવતીકુમાર શર્મા
મધુસૂદન પારેખ
ભોળાભાઈ પટેલ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP