ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? પ્રેમાનંદ જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી અખો પ્રેમાનંદ જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. માંડવી વીરપુર વાસદ વઢવાણ માંડવી વીરપુર વાસદ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP