ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ધૂમકેતુ જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ધૂમકેતુ જયભિખ્ખુ દર્શક ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ઝૂલણાં પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP