ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

નરસિંહ મહેતા
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

દલપતરામ
દયાનંદ સરસ્વતી
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP