ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

નરસિંહ મહેતા
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP